🍀ફળમાખીની કોશેટા અવસ્થા જમીનમાં ૫સાર થતી હોવાથી ઝાડની ફરતે અવાર-નવાર ખેડ અથવા ગોડ કરવાથી કોશેટાનો નાશ થાય છે. 🍀 વેલાવાળા શાકભાજીમાં ક્યૂલ્યૂરયુકત પ્લાયવૂડ બ્લોક ધરાવત…
વધુ વાંચોરોગીષ્ટ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની ૬ ઈંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે છટણી કરી કાપેલ ભાગ ઉપર બોર્ડ પેસ્ટ (મોરથુથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી, લગાડવી. ત…
વધુ વાંચોરોગિષ્ઠ ડાળીઓ, પાન અને ફળ બગીચામાંથી એકત્ર કરી નાશ કરવો. કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% વેપા ૩૦ ગ્રામ અથવા કોપર ઓક્સિક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ …
વધુ વાંચોરોગની શરૂઆત જણાય કે તરત જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ પ ટકા ઇસી ૧૫ મિ.લિ. ૧૫ લિટર પાણ…
વધુ વાંચોઆંબાવાડીયામાં પાણીના નિતારની પુરતી વ્યવસ્થા કરવી. ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન પ ઈસી ૧૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ રપ ડબલ્યૂજી ૨ ગ્રામ ૧૫ લિટ…
વધુ વાંચોફૂગથી થતા આ રોગના લક્ષણો પાન, કુમળી ડાળીઓ, પુષ્પગુચ્છ (મોર) અને ફળો પર જોવા મળે છે. કુમળા પાન ઉપર લંબગોળ કે અનિયમિત આકારના ઘાટા કથ્થાઈ રંગના ટપકાં જોવા મળે છે તેમજ પાનની…
વધુ વાંચોઆ રોગ સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમ્યાન જ્યારે આંબે મોર ફૂટે તે વખતે જોવા મળે છે. મોરની દાંડી ઉપર સક્ેદ છારી જોવા મળે છે જે પાછળથી બદામી રંગની થાય છે. આ રો…
વધુ વાંચોરોગીષ્ઠ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની છંટણી કરી બાળીને નાશ કરવો, કાર્બેન્ડેઝીમ ૫૦% વે. પા, ૮ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. નેપ્થેલીન એસેટિક એસિડ (એન. એ.એ.)…
વધુ વાંચોરોગની શરૂઆત જણાય કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી પ્રથમ છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ પ ટકા ઇસી ૧૫ મિ.લી.૧૫ લિટર પાણ…
વધુ વાંચોઆંબાના ઝાડ ખૂબ જ મોટા થઈ ગયા હોય ત્યાં જરૂર મુજબની છટણી કરવી જેથી સૂર્યપ્રકાશ જમીન સુધી દાખલ થઈ શકે. આંબાવાડીયામાં પાણીના નિતારની પુરતી વ્યવસ્થા કરવી. સુષુપ્ત અવસ્થામ…
વધુ વાંચોઆ રોગમાં સુકારાની શરૂઆત પાનની ટોચ ઉપરથી થાય છે. શરૂઆતમા ટોચ ભૂખરી અને બદામી થઈ સુકાઈ જાય છે જેની ઉપય પાતળી છારી લાગી હોય એમ જણાય છે. સુકારો પાનની બન્ને કિનારી તરફ ચીપિયા…
વધુ વાંચોઆ રોગની અસર વર્ષ દરમિયાન કોઈપણ વખતે આંબાના ઝાડના સામાન્ ય દેખાવ ઉપરથી મેળવી શકાય છે. આ રોગમાં આંબાના જૂના વૃક્ષની નાની ડાળીઓ ઉપરથી નીચેની તરફ સુકાતી જોવા મળે છે ત્યારબાદ…
વધુ વાંચો(૧) વાનસ્પતિક વિકૃતિ : આંબાની ડાળીમાં ટોયના પાન શરૂઆતમાં જાડા, ટૂંકા, દળદાર બને છે અને તેની કુદરતી લાક્ષણિકતા ગુમાવે છે. નાની ડાળીઓ ગુરછામાં ફૂટે છે. પાન પણ નાના અણીદાર…
વધુ વાંચોઆ રોગની શરૂઆતમાં પાન ઉપર પાણી પોરાં ટપકાં થાય છે. જે તારા આકારના સફેદ ટપકાંમાં પરિણમે છે. વખત જતાં તે લાલ નારંગી રંગ ધારણ કરે છે અને અંતે સફેદ કે રાખોડી ડાઘ તરીકે રહે છે…
વધુ વાંચોકેરીને ઝાડ પરથી ઉતાર્યા બાદ પકવવા માટે સંગ્રહ કરવામાં આવે છે ત્યારે ફળમાં થતાં સડાથી ભારે નુકસાન થાય છે જે માટે જુદી જુદી ૨૦ જેટલી ફૂગો કારણભૂત જણાયેલ છે. ફળના સડાનાં …
વધુ વાંચો
Social Plugin