આંબાવાડીયામાં પાણીના નિતારની પુરતી વ્યવસ્થા કરવી. ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન પ ઈસી ૧૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ રપ ડબલ્યૂજી ૨ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો