રોગની શરૂઆત જણાય કે તરત જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કરવો. 

બીજો છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ પ ટકા ઇસી ૧૫ મિ.લિ. ૧૫ લિટર પાણી ઉમેરી કરવાથી રોગનું અસરકારક નિયંત્રણ થાય છે. રોગગ્રસ્ત પાન અને વિકૃત પુષ્પગુચ્છો દૂર કરવાથી ફૂગનાશકોના છંટકાવની અસરકારકતા વધે છે.