રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો.રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લિ. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
વધુ વાંચોરોગીષ્ટ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની ૬ ઈંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે છટણી કરી કાપેલ ભાગ ઉપર બોર્ડ પેસ્ટ (મોરથુથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી, લગાડવી. ત…
વધુ વાંચોરોગિષ્ઠ ડાળીઓ, પાન અને ફળ બગીચામાંથી એકત્ર કરી નાશ કરવો. કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% વેપા ૩૦ ગ્રામ અથવા કોપર ઓક્સિક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ …
વધુ વાંચોરોગ લીલાં તડતડીયાંથી ફેલાતો જ હોવાથી તેના વ્યવસ્થાપન માટે ઓક્ષીડેમેટોન મિથાઇલ રપ ઇસી ૨૦ મિ.લિ. ૧૫ લિટરમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા,
વધુ વાંચોરોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો.રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લિ. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
વધુ વાંચોરોગગ્રાહી જાતોનું વાવેતર કરેલ હોય તો સફેદમાખીના વ્યવસ્થાપન માટે શોષક પ્રકારની જંતુનાશકો જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લિ. અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લિ. અથવા એસ…
વધુ વાંચો
Social Plugin