હોમ
ટોલફેનપાયરાડ
રોગ : ભીંડીમાં પીળી નસનો રોગ નો કોઈ ઉકેલ ખરો ?
રોગ : ભીંડીમાં પીળી નસનો રોગ નો કોઈ ઉકેલ ખરો ?
ટોલફેનપાયરાડ
રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો.રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લિ. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ટોલફેનપાયરાડ
ભીંડા
રોગ
Disease_May
Social Plugin
Social Plugin