વાતાવરણનો ફેરફાર રોગના ફેલાવા માટે જવાબદારઃ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ - ઘટ થાય ત્યારે રોગ અને જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે, દા.ત. વાતાવરણમાં ૮૫% કરતા વધારે ભેજનું પ્રમાણ…
વધુ વાંચોરૅડિયો કે ટીવી સમાચારમાં હવામાન ખાતા તરફથી વિગત અપાય કૅ “આવતા ૪૮ કલાકમાં સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદ પડવાની વકી છે” એટલે એ સો એ સો ટકા સાચું પડતું નથી. હા, હવામાન બંધાય પણ…
વધુ વાંચોખેતરના ઈશાન ખૂણે વીજળી ચમકારા કરે છે. વાદળો આકાશના મેદાનમાં જાણે હડિયાપટ્ટી કરવા માંડે છે. ભગવાન ગેડી દડે રમવા માંડે છે. ખેતરો ધોળે દિવસે અંધકારમાં ઘેરાઈ જાય છે અને આકા…
વધુ વાંચોતો પૃથ્વી પરની સમગ્ર સૃષ્ટિને દઝાડે છે અને શીતાગારમાં પણ પલ્ટી નાખે છે. છતાં આપણને વ્હાલું છે આ વિરાટ આકાશ. કારણ કે તે જીવ માત્રનો આધાર એવા વર્ષાના ફોરાં પણ વરસાવી જાણે …
વધુ વાંચો
Social Plugin