તલના દાણાની સફાઈ અને સુકવણી કર્યા પછી સંગ્રહ કરતી વખતે થોડા પ્રશ્નો ઉભા થાય છે. તલનાં દાણા જુદી જુદી જીવાતો અસર કરે છે. આ માટે તડકા (સૂર્યપ્રકાશ)માં સાફ કરેલા અને સુકવ…
વધુ વાંચોઉનાળુ તલ માટે જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેકટર(૬.૨૫ વીઘા) ૧૦ ટન છાણીયુ ખાતર જમીનમાં ભેળવી દેવું. આ ઉપરાંત પાયાના ખાતર તરીકે રપ કિલો નાઈટ્રોજન, રપ કિલો ફોસ્ફરસ અને ૪૦ કિ…
વધુ વાંચોઉનાળુ તલનું વાવેતર ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડીયામાં કરવુ જોઈએ.અથવા જયારે લઘુતમ તાપમાન ર૦ સે.ઉપર અને ગુરૂતમ તાપમાન ૩૦ સે. થાય તે સમયે વાવણી કરવાથી ઠંડી પણ ઓછી થઈ ગઈ હશે…
વધુ વાંચો
Social Plugin