કેરી અને કેળા જેવા ફળોને પકવવા વિક્રેતાઓ કાર્બાઇડનો ઉપયોગ કરી પ્રદૂષિત કરે છે. અમુક ફળોને લાંબો સમય સાચવી રાખવા (સેલ્ફ લાઇફ વધારવા) કે ચળકાટ લાવવા અમુક હોર્મોન્સનો ઉપયોગ કરે છે. વિશ્વ કક્ષાએ ચોખાની નિકાસમાં ભારત દેશનો હિસ્સો ૪૦ ટકાથી વધારે છે અને ૧૪૦ થી વધુ દેશોમાં નોન બાસમતી ચોખાની નિકાસ કરે છે. આ અગાઉ આપણા […] https://krushivigyan.com/2024/08/15/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%ab%87%e0%aa%a6%e0%aa%be-%e0%aa%a5%e0%aa%a4%e0%aa%be-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%96%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a8/