આપણા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાહેબ પ્રાકૃતિક ખેતીના અભિયાન સાથે જોડાયેલા છે આખા દેશના ખેડૂતોને જમીન જીવતી રાખવાના સરળ રસ્તા બતાવતા રહ્યા છે તે આપણા કિશાનો માટે આવકારદાયક છે . તેમના વક્તવ્યમાં તેઓશ્રી જીવામૃત અને અમૃતમાટી વિશે સમજાવે છે, ઘન જીવામૃતનો ઉપયોગ, પાક સંરક્ષણ માટેના પ્રાકૃતિક રસ્તા, કાર્બન તત્વની પૂરતી, જીવદ્રવ્ય એટલે કે હ્યુમસની પુરવણી […] https://krushivigyan.com/2024/07/27/%e0%aa%b8%e0%aa%ab%e0%aa%b3-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%95%e0%ab%83%e0%aa%a4%e0%aa%bf%e0%aa%95-%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80-%e0%aa%95%e0%ab%87%e0%aa%ae-%e0%aa%95%e0%aa%b0/