દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે  બીટી કપાસમાં ૩ ટકા પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)ના ૩ છંટકાવ (ફૂલભમરી, ફૂલ અને જીંડવાના વિકાસની અવસ્થાએ) કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. દક્ષિણ ગુજરાતના બીટી કપાસ ઉગાડતા ખેડૂતોને કપાસના પાન લાલ થતા અટકાવવા ફૂલ બેસવાનીઅવસ્થાએ ૧% યુરીયા તથા ૧% મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં […] https://krushivigyan.com/2024/07/30/%e0%aa%95%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b7%e0%aa%95-%e0%aa%a4%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%86%e0%aa%aa%e0%ab%8b-%e0%aa%89%e0%aa%aa%e0%aa%9c/