જમીનમાં યોગ્ય તરેહ બેઠેલ હોય તો જ વાવણી કરીએ.. કોરાભીના-બાકાસીયા ભીનામાં વાવણી કદિ ન કરવી.. વાવતી વખતે જમીનના ચાસમાં બીજ પડી જાય પછીથી તે ભીની માટીથી ઢંકાઇ જાય, તેના પર માપસરના દળે જ માટી પડે અને સહેજ દબાણ પણ મળી જાય, કે જેથી બધા બીજ ને પૂરતો ભેજ મળી રહે તેવું જોવું બીજની વાવણી કરી […] https://krushivigyan.com/2024/06/18/%e0%aa%ac%e0%ab%80%e0%aa%9c-%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0%e0%ab%87%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0%e0%ab%81%e0%aa%82-%e0%aa%89%e0%aa%97%e0%ab%87-%e0%aa%8f-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%b6/