આપણા આરાધ્ય દેવ અને આપણા હૃદયના સમ્રાટ રામ ભગવાનનો ઉત્સવ આપણે કરીયે છીએ , રોજ આપણે રામજી મંદિર જઇયે છીએ ત્યારે ચાલો આપણા ગ્રામને આદર્શ ગામ , રામ ગ્રામ બનાવીયે .આપણા ગામમાં ગ્રામ એકતા આવે તે માટે રામના ગુણોને આપણા જીવનમાં લાવવા પ્રયત્ન કરીયે. આપણા જીવનમાં રામ આવે તે માટે રામના ગુણોનું સિંચન થાય આપણા […]