ખેતરમાંથી ઘાસ અને નીંદામણ દૂર કરવું. પાકમાં નિયત સમયાંતરે પિયત આપતાં રહેવું. બ્યૂવેરીયા બેસીયાના અથવા મેટારીઝયમ એનીસોપ્લી નામની ફૂગ ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. * લેમડાસાયહેલોથ્રીન પ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.