એસ્કોર્બિક એસિડ (વિટામિન સી) એન્ટી ઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે, જે ઓક્સિડેટીવ તણાવ-પ્રેરિત સ્વાસ્થ્ય બિમારીઓ સામે રક્ષણ આપે છે. વધુમાં, તે સ્કર્વીને રોકવામાં મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને રૂઝ આવવામાં મદદ કરે છે. કેરીના ફળો એસ્કોર્બિક એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. ભારતીય કેરી જાત ‘લંગડા’ અને ‘મલ્લિકા’ વિટામિન સી થી (૨૫૦ મિલિગ્રામ/૧૦૦ ગ્રામ પ૫) ભરપૂર છે.