૧. તે પાણી માટે સંપૂણપણે અભેધ છે. આથી જમીનમાં ભેજ લાંબા સમય સુઘી ટકી રહે છે.
૨. તે જમીનના ભેજનું સીધું બાષ્પીભવન અટકાવે છે અને આ રીતે પાણીનો વ્યય થતો અટકે છે.
૩. નીંદણની વૃદ્ધિ અટકાવે છે.
૪. પાણી અને હવા દ્વારા થતું જમીનનું ધોવાણ અટકાવે છે.
૫. બીજનું અંકુરણ લગભગ ૨-૩ દિવસ વહેલું થાય છે.
૬. ઉત્પાદનમાં વધારો થાય છે.
૭. નેમેટોડસની વસ્તી ઓછી જોવા મળે છે.
Social Plugin