ખેતરમાંથી ઘાસ અને નીંદામણ દૂર કરવું. પાકમાં નિયત સમયાંતરે પિયત આપતાં રહેવું. બ્યૂવેરીયા બેસીયાના અથવા મેટારીઝયમ એનીસોપ્લી નામની ફૂગ ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. * લેમડાસાયહેલોથ્રીન પ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ખેતરમાંથી ઘાસ અને નીંદામણ દૂર કરવું. પાકમાં નિયત સમયાંતરે પિયત આપતાં રહેવું. બ્યૂવેરીયા બેસીયાના અથવા મેટારીઝયમ એનીસોપ્લી નામની ફૂગ ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. * લેમડાસાયહેલોથ્રીન પ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
Social Plugin