સૂર્યમુખીના બીજ ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને વિટામિન બી ૬ જેવા પોષકતત્વો ધરાવે છે. તેમાં શક્તિશાળી  એન્ટિઓક્સિડન્ટ વિટામિન ઈ પણ ઊંચા પ્રમાણમાં રહેલું છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિનું સિયમન તથા જાળવણી કરવાનું કાર્ય કરે છે.