- ક્ષારવાળા પાણીનો પિયત ખેતી માટે ઉપયોગ કરી શકાય ? આજની આ સમશ્યા છે . પાણી ક્ષારવાળુ હોવાથી ખેતીના વપરાશમાં નથી આવતુ અને જેનું ક્ષાર વધારે છે, તેવા પાણીને અમારા ચુંબકીય ક્ષેત્ર પેદા કરનાર ઉપકરણ મારફતે પ્રક્રિયા આપી શુદ્ધ થયેલ ચુંબકીય પાણીથી બહુ જ સારી રીતે પિયત ખેતી થઈ શકે છે અને સાથે આશ્ચર્યજનક એ પરિણામ પણ મળે છે ખેતીની જમીનમાં ખારાશનું પ્રમાણ વધતું જવું એ એક મોટામાં મોટી સમસ્યા છે, જેને કારણે માટીના છીદ્રો ગંઠાઈ જવાથી પાણીવહન કરવાની ક્ષમતા એકદમ ઘટી જાય છે, છોડના મુળીયાના છેવાડે ક્ષાર જામી જવાથી તે પૉષક તત્વોનું શોષણ કરી શકતું નથી, અને અંતે તે છોડ કરમાઈ - મુરઝાઈ જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે અમો ચુંબકીય પાણીથી ખેતી કરવાનું કહેવામાં આવે છે