છોડને જરૂરી પિયત આપો છોડ વગર પાણીએ તાણ અનુભવે અથવા બપોરના સમયે આપવામાં આવેલ પિયતથી કપાણ લાગે તેવી પરિસ્થિતિથી બચવા જરૂરીપિયત સમયસર અને યોગ્ય માત્રામાં આપો, વગર પિયતે ઘણી વખત પાકનો મૂળ પ્રદેશ અછત અનુભવે તો પાક પાંદડા ખેરી નાખે છે અથવા છોડ નબળો પડતા રોગગ્રસ્ત બને છે,