હવામાનના બદલાવ  વિષે જણાવો તેવું  એક વાંચક અનિલભાઈ લખે છે એટલે આ વાત ફરીવાર વિગતે જોઈએ  , હવામાનના બદલાવની વાતને આપણે બરાબર  સમજવી પડશે તમને હવે ખબર છે કે આપણા બાપદાદાને હવામાનના બદલાવની તો અમને એમનામ ખબર પડી જાતી કે કાલ મેઘરવો આવશે અને શરીર તરડાય, હોઠ ફાટે એટલે છારો છાસીયો આવવાનો , જીરુંમાં દવાના પંપ ઉપાડો એવું આપણને કહેતા એમ  કરતા પણ , હવે જાણકારી મેળવવા  આ વિજ્ઞાન ભારે આગળ વધ્યું એટલે હવામાનનું કેન્દ્ર આપણા ગામમાં કે ખેતર ખેતરે વસાવવું પડશે એટલે એમ કોઈ ખેતીથી ભાગવું નહિ  ખેતી વગર છૂટકો નથી. ખેતીનો જમાનો આવશે એવું પ્રિસીશન ફાર્મિંગ કહે છે .