મરચીમાં વરસાદ પછી ક્યાં તત્વની ખામીના લીધે કેમ છોડ પીળા પડે? મરચીમાં પાળા ઉપર ખેતી કરવાનું કહીએ છીએ તે હવે તમને સમજાશે , વરસાદ વધુ પડે એટલે સપાટ ક્યારામાં પાણી ભરાય એટલે પાણી જમીનમાં ઉતરતું બંધ થયું એમ સમજો ડોલ ભરાઈ ગઈ. એટલે છલકાયું. પાણી જમીનમાં ભરાય એટલે જમીનની અંદર નો O2 ઓક્સીજન બહાર નીકળી […] https://krushivigyan.com/2024/09/16/%e0%aa%ae%e0%aa%b0%e0%aa%9a%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6-%e0%aa%aa%e0%aa%9b%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%82-%e0%aa%a4/