હિમવર્ષા – કરાને લીધે થતી અસરો • તાપમાન એકદમ શૂન્ય નજીક જતાં પાકની ભૌતિક અને દેહધાર્મિક ક્રિયાઓને નુકસાન થાય છે. • વધારે પડતા બરફ/હિમવર્ષાથી પાંદડા, થડ અને ફળો ફાટી જાય છે. • કરાના કારણે છોડની ડાળીઓ ભાંગી તૂટી જાય છે તથા ફૂલ, દાણા અને ફળો ખરી પડે છે. https://krushivigyan.com/2024/09/15/%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%ae%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be-%e0%aa%95%e0%aa%b0%e0%aa%be%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2/