આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો • પૃથ્વીના વાતાવરણમાં અંગારવાયુનું (co2) પ્રમાણ વધવાને કારણે ઘઉં અને ડાંગર જેવા પાકોમાં વૃદ્ઘિ અને વિકાસ વધુ અને પાણીનું બાષ્પીભવન ઓછું જોવા મળશે. તેમ છતાં ઘઉંમાં દાણા ભરાવવાની અવસ્થાની અવધિમાં ઘટાડો જોવા મળશે. • હવામાનની અસામાન્ય ઘટનાઓ જેવી કે વિનાશક પુર, દુષ્કાળ, ચક્રવાતી વાવાઝોડા અને અતિશય ગરમ પવનોના […]
https://krushivigyan.com/2024/09/22/%e0%aa%86%e0%aa%ac%e0%ab%8b%e0%aa%b9%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%aa%a6%e0%aa%b2%e0%aa%be%e0%aa%b5%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%83%e0%aa%b7%e0%aa%bf-%e0%aa%aa%e0%aa%be/
Social Plugin