સેન્દ્રિય પર્દાર્થોનું મલ્ચિંગ/આવરણ તરીકે વાપરીને જમીનમાંથી ભેજ ઉડી જતો અટકાવાવથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પણ પાક ટકી શકે. હારમાં વવાતા પાકો ઢાળની આડી દિશામાં વાવીને હાર ફરતે પાળો ચડાવવાથી વરસાદનું વધુ પાણી જમીનમાં સંગ્રહ કરવું પડશે. વધુ વરસાદ પડે અથવા વરસાદ બે દિવસ કરતાં વધુ સમય ચાલુ રહે તો આવા સંજાેગોમાં બે હાર […]
https://krushivigyan.com/2024/08/21/%e0%aa%ac%e0%aa%a6%e0%aa%b2%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%bf%e0%aa%a4%e0%aa%bf%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%96%e0%ab%87%e0%aa%a4-2/
Social Plugin