હેક્ટરે ૨૦-૫૦ કિલોગ્રામ નાઈટ્રોજન સ્થિર કરે છે, ૩૦-૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ દ્રાવ્ય કરી ૧૦-૧૫ ટકા પાક ઉત્પાદન વધારી ખેતી ખર્ચમાં ઘટાડો કરે છે. જમીનની સ્તર રચના, પી.એચ. સુધારી જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે ઉત્પાદન ક્ષમતા વર્ષોવર્ષ જાળવી રાખે છે. • વનસ્પતિ વૃધ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે. રાસાયણિક ખાતરના વપરાશ અને ઉત્પાદન વચ્ચેની […] https://krushivigyan.com/2024/06/17/%e0%aa%9c%e0%ab%88%e0%aa%b5%e0%aa%bf%e0%aa%95-%e0%aa%96%e0%aa%be%e0%aa%a4%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%85%e0%aa%97%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b6%e0%ab%81%e0%aa%82/