મકાઈ વાવેતર કર્યા બાદ પરંતુ મકાઈ ઊગતાં પહેલાં હેક્ટર દીઠ ૧ કિલો એટ્રાજીન સક્રિય તત્ત્વના રૂપમાં (૨ કિલો જથ્થો) ૫૦૦ લિટર પાણીમાં ઓગાળી આખા ખેતરમાં છંટકાવ કરવો જોઈએ.મકાઈના વાવેતર બાદ ૨૫ દિવસે ૧ હેક્ટરમાં ૧૨૦ ગ્રામ ટેમ્બ્રોટીઓન નીંદણનાશક દવાનો છંટકાવ હેક્ટરે ૫૦૦ લિટર પાણીમાં ઓગાળીને કરવો જોઈએ.આ સિવાય બે વખત હાથ નિંદામણ કરવું અને બે […]