ઉત્તર ગુજરાતના લોહતત્ત્વની ઉણપવાળી જમીનમાં બટાટા ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીઅન્સ મિક્સર ગ્રેડ-૨ (કે જેમાં લોહ ૬%, મેંગેનીઝ ૧%, ઝીંક ૪%, કોપર ૦.૩% અને બોરોન ૦.૫% હોય છે)ના ૧%ના દ્રાવણનો રોપણી બાદ ૪૦, ૫૦ અને ૬૦ દિવસે છંટકાવ કરવો. ભીંડાના પાકમાં લોહ અને જસત તત્ત્વની ઉણપ […]