સંરક્ષણાત્મક પગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકી ૨૫ કિ.ગ્રા./હેકટર પ્રમાણે સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો. રોગ દેખાય કે તરત જ ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા. ભૂકી સ્વરૂપે ગંધકને બદલે દ્વાવ્ય રૂપમાં છંટકાવ કરવા માટે દ્વાવ્ય ગંધક ૮૦ ટકા વે.પા. ૩૭ ગ્રામ ૧૫ લિટર પાણીમાં […]