સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે કરવામાં માવે છે. જોડિયા હાર પદ્ધતિથી વાવતેર માટે ૧ મીટર ૦.૬ મીટર x ૩.૪ મીટરના અંતરે વાવણી કરવી. જો કે ટૂંકા અંતરે વાવેતર કરેલ પાકમાં ફ્ળ કદમાં નાના રહે છે. […]