રોગવાળા છોડ નો ઉપાડીને નાશ કરવો અને પાકને નીંદણમુકત રાખવો. રીંગણના ધરૂની ફેરરોપણી કરતાં પહેલાં ટ્રેટાસાઈક્લિનના ના દ્રાવણમાં બોળીને ફેરરોપણી કરવી. તડતડીયાંથી ફેલાતો હોવાથી રોગની શરૂઆત થયેથી ૧૦ થી ૧ર દિવસના અંતરે પાયરીપ્રોકઝીફેન ૧૦% ઈ.સી. (15 લિટર પાણીમાં 10 મીલિ) પ્રમાણે ઓગાળીને વારાફરતી છંટકાવ કરવા.
Social Plugin