🍀 બીજને ૧ કિલો દીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કાર્બેન્ડાઝીમનો પટ આપવો. 

🍀 રોગ જણાય કે તુરંત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા ૯ ગ્રામ અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી ૧૫ મીલિ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. 

🍀 પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા. 

🍀 ખેતરની આજુબાજુના શેઢાપાળા પરનું ઘાસ કાઢીને ચોખ્ખા રાખવા. 

🍀 રોગની શરૂઆત થાય ત્યારે સ્યૂડોમોનાસ ફ્લૂરોસન્સ ૬ મીલિ પ્રતિ ૧ લિટર પ્રમાણે છંટકાવ કરવો.