તમારું ખેતર સ્વચ્છ, નિંદામણ મૂકત રાખોઃ

ખેતરને વધારાના છોડ, નિંદામણ અને કચરાથી મુક્ત રાખો, ક્યારામાં છેલ્લે ભેગા થતા પાંદડા દૂર કરો, નિંદામણ એ ચૂસિયા જીવાતને આશરો આપે છે, તેથી વાયરસ ફેલાવવાની શક્યતાઓ વધી જાય છે .