મરચી ની ખેતી કરવી હોઈ તો થર્મોમીટર વસાવવાનું મારુ કહેવું તમને શા માટે છે તેની વાત કરું તો મરચીની ખેતીમાં ફાલ લાગવામાં તાપમાનનું બહુ મહત્વ છે , તાપમાનની વિગતો હવે તો ગૂગલ ઉપર સહેલાઇ થી મળે છે પરંતુ વાડીયે વાડીયે માઈક્રો ક્લાયમેટમાં ફેરફાર હોય છે , બાર ગાવે બોલી બદલાય તેવી રીતે તાપમાનમાં બદલાવ હોય […] https://krushivigyan.com/2024/09/23/%e0%aa%ae%e0%aa%b0%e0%aa%9a%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%aa%be%e0%aa%95%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a4%e0%aa%be%e0%aa%aa%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87/