સૂર્ય વિકિરણ આપણને પ્રકાશ અને ગરમી આપે છે. સૂર્યના કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને પૃથ્વીની સપાટીએ પહોંચે છે. આ કિરણો હવા અને પૃથ્વીની સપાટી દ્વારા શોષણ થતાં તાપમાન વધે છે. પરંતુ રાત્રીના સમયે સૂર્યની ગેરહાજરીમાં જમીન, પાણી, વનસ્પતિ વગેરે ગરમી વિકિરણના સ્વરૂપે હવામાં ફેંકે છે. તેને કારણે હવાનું તાપમાન એકદમ ઘટતું નથી. પૃથ્વી ઉપર દરેક […] https://krushivigyan.com/2024/08/12/%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b9%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%a4%e0%aa%be%e0%aa%aa%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%89%e0%aa%b7/