ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ વાપરવુ જાેઈએ. આ રોગ ફૂગથી થતો હોય એટલે નુકસાન વિનાના બીજ વાવેતરના ઉપયોગમાં લેવા તેમજ મગફળીના બીજ ફોલીને ભેજવાળી જગ્યામાં રાખવા નહી. બીજને વાવતાં પહેલાં એક કિ.ગ્રા. બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ કેપ્ટાન / થાયરમ /મેન્કોઝેબ અથવા ટેબ્યૂકોનાઝોલ ૧.રપ ગ્રામ ફૂગનાશકનો પટ આપીને વાવેતર કરવું. એરંડીનો ખોળ અથવા લીમડાનો ખોળ વાવેતર […]
Social Plugin