વનસ્પતિ કે પ્રાણીના અંગોના જમીનમાં આંદ્રિકરણ (કોહવાણની) પ્રક્રિયાના કારણે તેમજ તેના પર નભતા સૂક્ષ્મજીવોના ચયાપચયની પ્રક્રિયાના કારણે પ્રાપ્ત થાય છે.હ્યુમિક તત્વો એ વનસ્પતિ, જમીન, અને સૂક્ષ્મજીવો વચ્ચે સાંકળરૂપી કડી સાબિત થાય છે. આમ, જમીનમાં કુદરતી તત્વોનું પ્રમાણ જેટલું વધુ તેટલું ઉત્પાદનમાં ફાયદો થાય છે.હ્યુમિક તત્વો એ ઘણા વિજાતીય તત્વોનું સંરચનાત્મક સ્વરૂપ છે. તેને આણ્વિય અને […]