ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખાતરોના ગુણધર્મો અલગ-અલગ હોવાથી તેમની કાર્યક્ષમતા વધારવા માટેના ઉપાયો પણ અલગ-અલગ હોય છે. રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ અને અર્થક્ષમ ઉપયોગ થાય તે માટે અગત્યના મુદાઓ નીચે મુજબ છે