* ઉત્તર ગુજરાતમાં ઈસબગુલના પાકમાં નીંદણ નિયંત્રણ માટે પાકની વાવણી બાદ ૩૦ દિવસે એક હાથ નીંદામણ કરવું પરંતુ હાથથી નીંદામણ કરવું મુશ્કેલ હોય કે મજૂરોની અછત હોય તેવા સંજોગોમાં પાકની વાવણી પહેલાં ૧૦ દિવસે આઈસોપ્રોટ્યુરોન હેકટર દીઠ ૦.૫૦ કિ.ગ્રા. છાંટવાથી પણ પાકનું ઉત્પાદન અર્થક્ષમ રીતે વધારી શકાય છે. જો આ શક્ય ન બને તો આઈસોપ્રોટ્યુરોન […]
Social Plugin