હોમ
ક્લોરોથેલોનીલ
ડુંગળી, લસણમાં જાંબલી ધાબાના રોગ નિયંત્રણ માટે શું કરવું?
ડુંગળી, લસણમાં જાંબલી ધાબાના રોગ નિયંત્રણ માટે શું કરવું?
ક્લોરોથેલોનીલ
બીજ માટે વાવવામાં આવેલ પાક ૬૦ થી ૬૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૫૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૫ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ (પ્રથમ છંટકાવ રોગ દેખાય ત્યારે અને બાકીના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે) કરવા.
ક્લોરોથેલોનીલ
બીજ
રોગ
લસણ
Disease_January
ડુંગળી
Social Plugin
Social Plugin