● ધાણાના પાકમાં નીંદણના કારણે ઉત્પાદનમાં ૫૦-૭૧ ટકા સુધી ઘટાડો થાય છે. નીંદણના ઉપદ્રવને ધ્યાનમાં રાખીને ૨-૩ આંતરખેડ અને ૨ હાથ નિંદામણની જરૂરિયાત રહે છે. ● પેન્ડીમિથેલીન ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્ત્વના રૂપમાં ૪૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટરનું દ્રાવણ બનાવી હેક્ટરે ૫૦૦ થી ૬૦૦ લિટર મુજબ વાવણી પછી પ્રથમ પિયત બાદ તરત જ જમીનમાં પૂરતો ભેજ […]