● પિયત દાણાની વાવણી નવેમ્બરના પ્રથમ કે બીજા અઠવાડિયામાં કરવી વધુ અનુકૂળ છે. જે સમયે દિવસનું મહત્તમ ઉષ્ણાતામાન ૩૦ સે.મી. આજુબાજુ હોવું જરૂરી છે. ● ધાણાની વાવણી જમીનની પ્રત પ્રમાણે હારમાં બે હાર વચ્ચે ૩૦ અથવા ૪પ સે.મી. અંતરે કરવાની ભલામણ છે. ● ધાણાની વાવણી પૂંખીને પણ કરી શકાય છે. ક્યારામાં વાવણી બાદ ૩૦ દિવસે […]