કોશેટા અવસ્થા : આપણા વિસ્તારમાં ગુલાબી ઈયળનું જીવન ચક્ર લાંબા ગાળાનું જોવા મળ્યું છે તેથી હાલ જે ઈયળો સુષુપ્ત અવસ્થામાં પડી હતી તેને અનુકુળ વાતાવરણ મળતાં કોશેટા અવસ્થામાં ગઈ અને અત્યારે આ લખાય છે ત્યારે . આ કોશેટ અવસ્થા જે ૧૨ થી ૧૫ દિવસની હોય છે. તેમાંથી આત્મઘાતી પેઢીનું પુખ્ત ફૂદું નીકળ્યું અને ગામે ગામ […]